પ્રકૃતિમાં સ્ત્રી હંમેશા મજબૂત જનીન ની શોધમાં હોય છે જેથી તેને તંદુરસ્ત બાળક અવતરે. વફાદારી કુદરતના નિયમોની વિરુદ્ધ છે.
સરસ જાણકારીનર ની પ્રકૃતિ શક્ય તેટલા વધુ બીજ વાવવાની હોય છે જ્યારે માદાની પ્રકૃતિ એમાં થી શ્રેષ્ઠ બીજ ની પસંદગી કરવાની. આ નિરંતર ચાલતી જૈવિક હરીફાઈ માં વફાદારી કે નિષ્ઠા એ બંને જાતિઓ માટે એક અકુદરતી બાંધછોડ છે.
થોડું વિસ્તાર માં જોઈએ..
મનુષ્ય સહિત, મોટા ભાગ ના સસ્તન પ્રાણીઓ માં, સ્ત્રી ઓ માટે પ્રજનન એ શારીરિક રીતે સમય અને ઊર્જા માંગી લેતી પ્રક્રિયા છે જેમાં નવ મહિનાની ગર્ભાવસ્થા અને ત્યારબાદ લાંબા સામે સુધી સ્તનપાન કરાવવું પડે છે. આટલું મોટું જોખમ અને રોકાણ હોવાથી, કુદરતી રીતે જ માદા એવા નર ની પસંદગી કરે છે જે શારીરિક રીતે સક્ષમ હોય, રોગો સામે લડી શકે તેવો હોય અને મજબૂત હોય. જેથી આવનારી પેઢી તંદુરસ્ત જન્મે અને મુશ્કેલ પરિસ્થિતિઓ માં જીવિત રહી શકે.
જ્યારે કોઈ માદા એક નર સાથે જોડાયેલી હોય, પરંતુ સમય જતાં તેને ખ્યાલ આવે કે તે નર નબળો છે, રક્ષણ કરી શકે તેમ નથી કે તેના માં સારા જનીનોનો અભાવ છે, ત્યારે માદા વધુ સક્ષમ નર ની શોધ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને મેટ સ્વિચિંગ કહે છે. માદા જૂના નરનો સાથ છોડી દે છે. પ્રથમ નર પ્રત્યેની વફાદારી નો ભોગ ચોક્કસપણે લેવાય છે. પક્ષીજગત માં એક ખૂબ જ આશ્ચર્યજનક વર્તન જોવા મળે છે. માદા એક સામાન્ય નર સાથે માળો બનાવે છે, જે તેને ખોરાક અને રક્ષણ આપે છે પરંતુ જ્યારે શ્રેષ્ઠ જનીનો ની વાત આવે છે, ત્યારે તે છૂપી રીતે ઝૂંડના સૌથી શક્તિશાળી નર સાથે સંબંધ બાંધે છે. આનો સીધો અર્થ એ છે કે પ્રકૃતિ માટે સારા જનીન એ સામાજિક વફાદારી કરતાં ક્યાંય વધુ મહત્વના છે અને તેથી જ પ્રકૃતિ માં આજીવન વફાદારી જેવો કોઈ જૈવિક નિયમ નથી. એ તો એક સામાજિક નિયમ છે, જે ખૂબ જ પછી, સમાજ અને લગ્ન વ્યવસ્થા ની રચના સાથે ઉદ્ભવ માં આવ્યો.
આજીવન એક જ વ્યક્તિ ને વફાદાર રહેવું, મુશ્કેલી માં પણ તેને ન છોડવો, આ બધી મનુષ્યે વિકસાવેલી સામાજિક અને નૈતિક વ્યવસ્થાઓ છે. સમાજ અને કુટુંબ વ્યવસ્થા ને ટકાવી રાખવા મનુષ્યે પોતાની જૈવિક વૃત્તિઓને કાબૂમાં રાખીને વફાદારી નામનું મૂલ્ય ઊભું કર્યું.
હવે વાત કરીએ લગ્નેત્તર સંબંધો કે પછી સંબંધો માં દગો આપવાની/છેતરવાની. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ બંને જાતિઓ અલગ અલગ કારણોસર અન્ય સંબંધો બાંધવા પ્રેરાય છે. પુરુષનું જીવવિજ્ઞાન તેને શક્ય તેટલી વધુ માદાઓ સાથે સંબંધ બાંધીને પોતાના જનીનો વધુમાં વધુ ફેલાવવા પ્રેરે છે. સ્ત્રીનું જીવવિજ્ઞાન તેને શ્રેષ્ઠ જનીન અને સુરક્ષા તથા પોષણ મળવાની ખાતરી શોધવા પ્રેરે છે. જો વર્તમાન સાથી કરતાં અન્ય કોઈ વધુ સક્ષમ સાથી મળે, તો સ્ત્રી પણ જૈવિક રીતે આકર્ષાય છે. અહીં "જૈવિક" શબ્દ મહત્વ નો છે.
SALUTE boss ...............................નર ની પ્રકૃતિ શક્ય તેટલા વધુ બીજ વાવવાની હોય છે જ્યારે માદાની પ્રકૃતિ એમાં થી શ્રેષ્ઠ બીજ ની પસંદગી કરવાની. આ નિરંતર ચાલતી જૈવિક હરીફાઈ માં વફાદારી કે નિષ્ઠા એ બંને જાતિઓ માટે એક અકુદરતી બાંધછોડ છે.
થોડું વિસ્તાર માં જોઈએ..
મનુષ્ય સહિત, મોટા ભાગ ના સસ્તન પ્રાણીઓ માં, સ્ત્રી ઓ માટે પ્રજનન એ શારીરિક રીતે સમય અને ઊર્જા માંગી લેતી પ્રક્રિયા છે જેમાં નવ મહિનાની ગર્ભાવસ્થા અને ત્યારબાદ લાંબા સામે સુધી સ્તનપાન કરાવવું પડે છે. આટલું મોટું જોખમ અને રોકાણ હોવાથી, કુદરતી રીતે જ માદા એવા નર ની પસંદગી કરે છે જે શારીરિક રીતે સક્ષમ હોય, રોગો સામે લડી શકે તેવો હોય અને મજબૂત હોય. જેથી આવનારી પેઢી તંદુરસ્ત જન્મે અને મુશ્કેલ પરિસ્થિતિઓ માં જીવિત રહી શકે.
જ્યારે કોઈ માદા એક નર સાથે જોડાયેલી હોય, પરંતુ સમય જતાં તેને ખ્યાલ આવે કે તે નર નબળો છે, રક્ષણ કરી શકે તેમ નથી કે તેના માં સારા જનીનોનો અભાવ છે, ત્યારે માદા વધુ સક્ષમ નર ની શોધ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને મેટ સ્વિચિંગ કહે છે. માદા જૂના નરનો સાથ છોડી દે છે. પ્રથમ નર પ્રત્યેની વફાદારી નો ભોગ ચોક્કસપણે લેવાય છે. પક્ષીજગત માં એક ખૂબ જ આશ્ચર્યજનક વર્તન જોવા મળે છે. માદા એક સામાન્ય નર સાથે માળો બનાવે છે, જે તેને ખોરાક અને રક્ષણ આપે છે પરંતુ જ્યારે શ્રેષ્ઠ જનીનો ની વાત આવે છે, ત્યારે તે છૂપી રીતે ઝૂંડના સૌથી શક્તિશાળી નર સાથે સંબંધ બાંધે છે. આનો સીધો અર્થ એ છે કે પ્રકૃતિ માટે સારા જનીન એ સામાજિક વફાદારી કરતાં ક્યાંય વધુ મહત્વના છે અને તેથી જ પ્રકૃતિ માં આજીવન વફાદારી જેવો કોઈ જૈવિક નિયમ નથી. એ તો એક સામાજિક નિયમ છે, જે ખૂબ જ પછી, સમાજ અને લગ્ન વ્યવસ્થા ની રચના સાથે ઉદ્ભવ માં આવ્યો.
આજીવન એક જ વ્યક્તિ ને વફાદાર રહેવું, મુશ્કેલી માં પણ તેને ન છોડવો, આ બધી મનુષ્યે વિકસાવેલી સામાજિક અને નૈતિક વ્યવસ્થાઓ છે. સમાજ અને કુટુંબ વ્યવસ્થા ને ટકાવી રાખવા મનુષ્યે પોતાની જૈવિક વૃત્તિઓને કાબૂમાં રાખીને વફાદારી નામનું મૂલ્ય ઊભું કર્યું.
હવે વાત કરીએ લગ્નેત્તર સંબંધો કે પછી સંબંધો માં દગો આપવાની/છેતરવાની. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ બંને જાતિઓ અલગ અલગ કારણોસર અન્ય સંબંધો બાંધવા પ્રેરાય છે. પુરુષનું જીવવિજ્ઞાન તેને શક્ય તેટલી વધુ માદાઓ સાથે સંબંધ બાંધીને પોતાના જનીનો વધુમાં વધુ ફેલાવવા પ્રેરે છે. સ્ત્રીનું જીવવિજ્ઞાન તેને શ્રેષ્ઠ જનીન અને સુરક્ષા તથા પોષણ મળવાની ખાતરી શોધવા પ્રેરે છે. જો વર્તમાન સાથી કરતાં અન્ય કોઈ વધુ સક્ષમ સાથી મળે, તો સ્ત્રી પણ જૈવિક રીતે આકર્ષાય છે. અહીં "જૈવિક" શબ્દ મહત્વ નો છે.

વાહ વાહ બોવ સરસતું નહીં આવે તો તારું નહીં આવવું પણ ફાવશે અમને
પણ ઘરે આવી તારું પાછું જવું, આપણને નહીં ફાવે..
તને ચાહું અને તારા ચાહનારાઓ ને પણ ચાહું,
તું દિલ આપી દે પાછું, આ બધુ આપણને નહીં ફાવે..
ખૂબ ખૂબ આભારSALUTE boss ...............................
![]()



